દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવા શાથી પદાર્થને સૂઢમ ખંડોમાં વિભાગેલો ગણવામાં આવે છે ?
દઢ પદાર્થમાં કણોની (પરમાણુઓ અથવા અણુઓની) સંખ્યા ઘણી વધારે હોય છે અને કણો વચ્ચેનું અંતર ઘણું
છે. તેથી દળ અને અંતરના ગુણાકારોનો સરવાળો કરવો અસંભવ છે તેથી દૃઢ પદર્થને સૂક્ષ્મદળના $n$ ખંડોમાં વિભાજિત કરેલો ગણવામાં આવે છે.
$m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$
આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના દ્રવ્યમાન-કેન્દ્રના યામ ....... .
$1 \,\,g, 2 \,\,g$ અને $3\,\, g$ દળ ધરાવતા કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુ પર છે. $4 \,\,g$ દળ અને $\alpha (\hat i + 2\hat j + 3\hat k)$ સ્થાનસદિશ ધરાવતા કણને સામેલ કરતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ $(1, 2, 3)$ મળે છે. જો અચળ હોય, તો તેનું મૂલ્ય ..... હોવું જોઈએ.
એક $100\, m$ ઊંચા મકાનની ટોચ પર થી $0.03\, kg$ દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, $0.02\, kg$ દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ $100 \,ms^{-1}$ ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ $m$ થશે. $(g=10 \,m/s^2)$